Close

લક્ષ્મી વિલાસ મહેલ

દિશા
Category ઐતિહાસિક

મહારાજા સયાજીરાવ ત્રીજાએ લક્ષ્મી વિલાસ પૅલેસનું નિર્માણ કર્યુ હતુ. આ પ્રભાવશાળી મહેલ બહુ રંગીન આરસ, મોઝેઇક ટાઇલ અને કલાના વિવિધ કાર્યો અને પામ અને ફુવારાઓના આંગણાઓથી ભરેલો છે, આ મહેલના મેદાનમાં ગોલ્ફ કોર્સ અને સયાજીરાવનો વ્યક્તિગત સંગ્રહાલયનો સમાવેશ થાય છે, જેમાં અન્ય પ્રદર્શનોમાં, રાજા રવિ વર્મા દ્વારા મૂળ પેઇન્ટિંગ છે.

ફોટો ગેલેરી

કેવી રીતે પોહોચવુ:

વિમાન માર્ગે

વડોદરા અમદાવાદ, દિલ્હી, મુંબઈ, દમણ અને પૂણેમાં વિવિધ સ્થાનિક એરલાઇન્સ દ્વારા જોડાયેલ છે.

લોહ માર્ગે

વડોદરા પશ્ચિમ રેલવે પર સ્થિત એક મુખ્ય રેલવે જંક્શન છે, જે મુંબઇ, દિલ્હી અને અમદાવાદને જોડે છે.

માર્ગ દ્વારા

અમદાવાદથી ૧૧૨ કિમી અને મુંબઈથી ૪૨૦ કિમી દૂર વડોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ પર આવેલું છે.